𝕊𝕙𝕒𝕟𝕥𝕚_𝕞𝕒𝕥𝕒𝕝𝕡𝕒𝕣🇮🇳
@SHANti_parmar5
आहूति बाकि यज्ञ अधूरा, अपनों के विघ्नों ने घेरा अंतिम जय का वज्र बनाने, नव दधीच हड्डियां गलाएं...आओ फिर से दिया जलाएं.आओ फिर से दिया जलाएं..#AtalBihariVajpayee
내가 좋아할 만한 콘텐츠
"અભાવ" નો અનુભવ નહીં થાય, ત્યાં સુધી જરુરીયાત ની કિંમત નહીં સમજાય. #TuesdayThoughts @ekta_amazing @PravinA58191817 @sejalbhagat54 @dairy_milk31 @shailesh_9483 @JadavAvi @manish_6896
भारतीय संस्कृति के महान पर्व, भाई-बहन के अटूट स्नेह और महान कर्तव्य के प्रतीक रक्षाबंधन की आप सभी को हार्दिक शुभकामनाएं। #RakshaBandhan2025 #रक्षाबंधन_2025
Final to ab dubai me hogi #final #IndiavsAustralia #IndvsAusSemifinal #congratulation #TeamIndia
આયુષ્માન કાર્ડ લઈ ને ઘણા મિત્રો ને મેસેજ કોલ આવતાં હોય છે. જે મિત્રો ના પરીવાર માં આયુષ્માન કાર્ડ બાબતે કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી હોય તો મને જાણ કરો. 1) કાર્ડ એપ્રુવલ બાબતે ઈમરજન્સી દર્દી ને સરકાર શ્રી માંથી મદદ કેવી રીતે મળી શકે 2) નામ માં ભુલ આવતી હોય તો સૂ કરી શકાય વગરે…
દાનત ગમે તેટલી સારી હશે, દુનિયા ફક્ત દેખાવ જુએ છે અને દેખાવ ગમે એટલો સારો હશે, ઈશ્વર ફક્ત અને ફક્ત દાનત જુએ છે. #goodmorning #જય_શ્રી_કૃષ્ણ
દુનિયામાં મનુષ્ય જ એકમાત્ર એવું પ્રાણી છે જેનું ઝેર તેના દાંતમાં નહીં પણ શબ્દોમાં હોય છે તેથી સમજદારી પૂર્વક શબ્દોનો ઉપયોગ કરવો કોઈની લાગણીઓને ઠેસ ન પહોચે એવા શબ્દોનો ઉપયોગ કરવો કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે..!!
અમીરોનો પણ એક અલગ નશો હોય છે કૂતરા,બિલાડા,પોપટ,કબુતરને એ ખુદ પાળે છે અને પોતાના બાળકોને નોકરાણીઓ પાળે છે અને પોતે ઘરડાં થાય ત્યારે એમને વૃદધાશ્રમ વાળા પાળે છે..!!
શિવ ‘સ્વ’ છે અને ‘સંસાર’ પણ શિવ ‘સર્જન’ છે અને ‘સંહાર’ પણ શિવ ‘આકાર’ અને ‘નિરાકાર’ પણ શિવ ‘રૂપ’ છે અને ‘વિચાર’ પણ શિવ ‘ભોળા’ છે અને ‘ત્રિકાળ’ પણ શિવ ‘અદ્રશ્ય’ છે અને ‘સાકાર’ પણ શિવ ‘જીવ’ છે અને ‘જીવન’ પણ મહાશિવરાત્રીની શુભેચ્છા
માણસ પોતાને ખુશ રાખવા જેટલો પ્રયત્ન નથી કરતો, એટલો બીજાને સારું લગાડવા સખત મહેનત કરે છે... સાચું ને....???? 🌞 શુભ સવાર 🌞
બધાં કહે કે દુનિયા મતલબી છે પણ , કોઇ એમ નથી કેતુ કે હું પણ મતલબી છું. #goodmorning #જય_શ્રી_કૃષ્ણ
A lesson for us on driving etiquette ….
બાપા સીતારામ
भए प्रगट कृपाला दीनदयाला, कौसल्या हितकारी । हरषित महतारी, मुनि मन हारी, अद्भुत रूप बिचारी ॥ #RamMandirPranPrathistha #JaiShreeRam #श्रीराम
જય સિયારામ
अयोध्या में निर्माणाधीन श्रीराम जन्मभूमि मंदिर की विशेषताएं: 1. मंदिर परम्परागत नागर शैली में बनाया जा रहा है। 2. मंदिर की लंबाई (पूर्व से पश्चिम) 380 फीट, चौड़ाई 250 फीट तथा ऊंचाई 161 फीट रहेगी। 3. मंदिर तीन मंजिला रहेगा। प्रत्येक मंजिल की ऊंचाई 20 फीट रहेगी। मंदिर में कुल…
चाय हो या रिश्ता दोनों में मिठास मायने रखती है उसका रंग नहीं...
22 जनवरी को मनाइए दीपावली 🪔
United States 트렌드
- 1. Sengun 7,942 posts
- 2. #SmackDown 42.1K posts
- 3. Mamdani 419K posts
- 4. Reed Sheppard 3,082 posts
- 5. Norvell 3,174 posts
- 6. Florida State 10.6K posts
- 7. Collin Gillespie 2,635 posts
- 8. Marjorie Taylor Greene 57.8K posts
- 9. Rockets 15.9K posts
- 10. Lando 31.1K posts
- 11. NC State 5,506 posts
- 12. Suns 14.1K posts
- 13. #OPLive 2,468 posts
- 14. Timberwolves 9,647 posts
- 15. #BostonBlue 3,761 posts
- 16. #LasVegasGP 57.2K posts
- 17. Booker 7,206 posts
- 18. Jabari 1,778 posts
- 19. Syla Swords 3,109 posts
- 20. Finch 2,733 posts
Something went wrong.
Something went wrong.