jitubhaiMLA's profile picture. M.L.A-Kaprada

Jitubhai Chaudhari

@jitubhaiMLA

M.L.A-Kaprada

Fijado

વિશ્વગુરુ ભારતના યુગપુરુષ, અપાર ઉર્જાના સ્ત્રોત, વૈશ્વિક નેતા એવા યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીની મુલાકાત કરવાનો અનન્ય અવસર પ્રાપ્ત થયો. માનનીય મોદીજીના સકારાત્મક શબ્દો અને વક્તવ્ય હરહંમેશ રાષ્ટ્રસેવા માટે નવીન ઊર્જા પ્રદાન કરે છે.

jitubhaiMLA's tweet image. વિશ્વગુરુ ભારતના યુગપુરુષ, અપાર ઉર્જાના સ્ત્રોત, વૈશ્વિક નેતા એવા યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીની મુલાકાત કરવાનો અનન્ય અવસર પ્રાપ્ત થયો.

માનનીય મોદીજીના સકારાત્મક શબ્દો અને વક્તવ્ય હરહંમેશ રાષ્ટ્રસેવા માટે નવીન ઊર્જા પ્રદાન કરે છે.

LIVE: PM Shri @narendramodi Ji’s remarks at the start of Winter Session of Parliament. x.com/i/broadcasts/1…


गीता में भगवान कृष्ण ने जीवन जीने की कला बताई है। सांसारिक मोह के बंधन से मुक्ति दिलाने में प्रतिदिन गीता का पाठ करना बहुत फलदायी माना गया है, ऐसे महान ग्रंथ गीता जयंती की आप सभी को ढेर सारी शुभकामनाएं। #GitaJayanti

jitubhaiMLA's tweet image. गीता में भगवान कृष्ण ने जीवन जीने की कला बताई है। 

सांसारिक मोह के बंधन से मुक्ति दिलाने में प्रतिदिन गीता का पाठ करना बहुत फलदायी माना गया है, ऐसे महान ग्रंथ गीता जयंती की आप सभी को ढेर सारी शुभकामनाएं।

#GitaJayanti

આપણા કપરાડા વિસ્તારમાં પાનસ-આમધા-અરણાઈ-નળી મધની અંદાજે 12.40 કિમી રોડના રિસર્ફેસિંગ માટે રૂ.18.50 કરોડની ફાળવણી કરવા બદલ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ રોડના સમારકામથી નાગરિકોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.

jitubhaiMLA's tweet image. આપણા કપરાડા વિસ્તારમાં પાનસ-આમધા-અરણાઈ-નળી મધની અંદાજે 12.40 કિમી રોડના રિસર્ફેસિંગ માટે રૂ.18.50 કરોડની ફાળવણી કરવા બદલ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનો ખૂબ ખૂબ આભાર.

આ રોડના સમારકામથી નાગરિકોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.
jitubhaiMLA's tweet image. આપણા કપરાડા વિસ્તારમાં પાનસ-આમધા-અરણાઈ-નળી મધની અંદાજે 12.40 કિમી રોડના રિસર્ફેસિંગ માટે રૂ.18.50 કરોડની ફાળવણી કરવા બદલ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનો ખૂબ ખૂબ આભાર.

આ રોડના સમારકામથી નાગરિકોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.

Jitubhai Chaudhari reposteó

ધરમપુર ખાતે 'પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર-PSVTC'ની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા. પૂરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શાંતિ, પ્રેમ, કરૂણાના સદ્દગુણોનો ત્રિવેણી સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય ઋષિ…

Bhupendrapbjp's tweet image. ધરમપુર ખાતે 'પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર-PSVTC'ની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા. 

પૂરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શાંતિ, પ્રેમ, કરૂણાના સદ્દગુણોનો ત્રિવેણી સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય ઋષિ…
Bhupendrapbjp's tweet image. ધરમપુર ખાતે 'પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર-PSVTC'ની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા. 

પૂરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શાંતિ, પ્રેમ, કરૂણાના સદ્દગુણોનો ત્રિવેણી સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય ઋષિ…
Bhupendrapbjp's tweet image. ધરમપુર ખાતે 'પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર-PSVTC'ની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા. 

પૂરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શાંતિ, પ્રેમ, કરૂણાના સદ્દગુણોનો ત્રિવેણી સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય ઋષિ…
Bhupendrapbjp's tweet image. ધરમપુર ખાતે 'પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર-PSVTC'ની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા. 

પૂરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શાંતિ, પ્રેમ, કરૂણાના સદ્દગુણોનો ત્રિવેણી સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય ઋષિ…

Jitubhai Chaudhari reposteó

अभी पिछले ही वर्ष मैं समुद्र के भीतर श्री द्वारका जी के दर्शन करने गया था, वहां से भी आशीर्वाद ले आया। आप खुद समझ सकते हैं कि मुझे इस प्रतिमा के दर्शन करके क्या अनुभूति हुई होगी। इस दर्शन ने मुझे एक आत्मीय और आध्यात्मिक आनंद दिया है। - माननीय प्रधानमंत्री श्री @narendramodi जी


Jitubhai Chaudhari reposteó

સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ માટે પ્રતિબદ્ધ ટીમ ગુજરાત.. @ ચિંતન શિબિર, ધરમપુર, વલસાડ. #ChintanShibir2025 #ChintanShibirValsad

Bhupendrapbjp's tweet image. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ માટે પ્રતિબદ્ધ ટીમ ગુજરાત..

@ ચિંતન શિબિર, ધરમપુર, વલસાડ.

#ChintanShibir2025 #ChintanShibirValsad

Jitubhai Chaudhari reposteó

ધરમપુર ખાતે ચિંતન શિબિરના બીજા દિવસે જુદા જુદા ગ્રુપ ડિસ્કશન્સમાં સહભાગી થવાનો અવસર ખૂબ માહિતીપ્રદ બની રહ્યો. પોષણ અને જાહેર આરોગ્ય, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ઈકોનોમી,જાહેર સલામતી, સર્વિસ સેક્ટરનો વિકાસ, માનવ સંસાધન વિકાસ, કેપેસિટી બિલ્ડીંગ, વ્યક્તિગત કામગીરીનું મૂલ્યાંકન, સતત…

Bhupendrapbjp's tweet image. ધરમપુર ખાતે ચિંતન શિબિરના બીજા દિવસે જુદા જુદા ગ્રુપ ડિસ્કશન્સમાં સહભાગી થવાનો અવસર ખૂબ માહિતીપ્રદ બની રહ્યો. 

પોષણ અને જાહેર આરોગ્ય, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ઈકોનોમી,જાહેર સલામતી, સર્વિસ સેક્ટરનો વિકાસ, માનવ સંસાધન વિકાસ, કેપેસિટી બિલ્ડીંગ, વ્યક્તિગત કામગીરીનું મૂલ્યાંકન, સતત…
Bhupendrapbjp's tweet image. ધરમપુર ખાતે ચિંતન શિબિરના બીજા દિવસે જુદા જુદા ગ્રુપ ડિસ્કશન્સમાં સહભાગી થવાનો અવસર ખૂબ માહિતીપ્રદ બની રહ્યો. 

પોષણ અને જાહેર આરોગ્ય, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ઈકોનોમી,જાહેર સલામતી, સર્વિસ સેક્ટરનો વિકાસ, માનવ સંસાધન વિકાસ, કેપેસિટી બિલ્ડીંગ, વ્યક્તિગત કામગીરીનું મૂલ્યાંકન, સતત…
Bhupendrapbjp's tweet image. ધરમપુર ખાતે ચિંતન શિબિરના બીજા દિવસે જુદા જુદા ગ્રુપ ડિસ્કશન્સમાં સહભાગી થવાનો અવસર ખૂબ માહિતીપ્રદ બની રહ્યો. 

પોષણ અને જાહેર આરોગ્ય, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ઈકોનોમી,જાહેર સલામતી, સર્વિસ સેક્ટરનો વિકાસ, માનવ સંસાધન વિકાસ, કેપેસિટી બિલ્ડીંગ, વ્યક્તિગત કામગીરીનું મૂલ્યાંકન, સતત…
Bhupendrapbjp's tweet image. ધરમપુર ખાતે ચિંતન શિબિરના બીજા દિવસે જુદા જુદા ગ્રુપ ડિસ્કશન્સમાં સહભાગી થવાનો અવસર ખૂબ માહિતીપ્રદ બની રહ્યો. 

પોષણ અને જાહેર આરોગ્ય, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ઈકોનોમી,જાહેર સલામતી, સર્વિસ સેક્ટરનો વિકાસ, માનવ સંસાધન વિકાસ, કેપેસિટી બિલ્ડીંગ, વ્યક્તિગત કામગીરીનું મૂલ્યાંકન, સતત…

મહાન ભારતીય વિચારક, સમાજ સુધારક અને સત્યશોધક સમાજના સંસ્થાપક મહાત્મા જ્યોતિબા ફૂલે ની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન. #jyotibaphule

jitubhaiMLA's tweet image. મહાન ભારતીય વિચારક, સમાજ સુધારક અને સત્યશોધક સમાજના સંસ્થાપક મહાત્મા જ્યોતિબા ફૂલે ની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન. 

#jyotibaphule

વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ્‌ રાજચંદ્ર આશ્રમ ખાતે ગુજરાત સરકારની ત્રણ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ અવસરે વંદે ભારત ટ્રેનની મુસાફરી દ્વારા વલસાડ પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનું સ્વાગત કર્યું.

jitubhaiMLA's tweet image. વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ્‌ રાજચંદ્ર આશ્રમ ખાતે ગુજરાત સરકારની ત્રણ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ અવસરે વંદે ભારત ટ્રેનની મુસાફરી દ્વારા વલસાડ પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનું સ્વાગત કર્યું.

गुजरात के लिए अत्यंत गौरवपूर्ण क्षण ​अहमदाबाद को कॉमनवेल्थ गेम्स 2030 की मेजबानी के लिए चुना गया है। यह गुजरात के विकास और प्रगति को नई ऊंचाई पर ले जाने के लिए सरकार की प्रतिबद्धता को दर्शाता है। #CommonwealthGames #Ahmedabad


LIVE: પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAjagdish જીની વિશેષ ઉપસ્થિતિમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી તથા અનુસૂચિત જાતિના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ સ્થળ: ગાંધી આશ્રમ, કર્ણાવતી મહાનગર x.com/i/broadcasts/1…


યુનિટી માર્ચની પહેલે દેશના અલગ-અલગ ખૂણામાં વસતા લોકોને સરદાર સાહેબના આદર્શો સાથે જોડ્યા છે અને એટલે જ તો આજે એકતાના પથ પર નવા ગૌરવ અને નવી ઊર્જા સાથે ભારત આગળ વધી રહ્યું છે. #Sardar150 @Sardar150Yatra


દરેક સમાજ, દરેક નાગરિક અને દરેક વર્ગ આ મહાયાત્રામાં એકતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. વલ્લભ વિદ્યાનગરથી એકતાનગર સુધીની આ યાત્રા આપણને નવા, વિકસિત, શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હરહંમેશ પ્રેરિત કરતી રહેશે. #Sardar150 @Sardar150Yatra


રાષ્ટ્રીય એકતાનો આ પવિત્ર સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવો, એજ આ યાત્રાનો મુખ્ય હેતુ છે. આવો, આ ઐતિહાસિક પહેલનો ભાગ બનીએ અને સરદાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. #Sardar150 @Sardar150Yatra


“ભારતની સાચી શક્તિ એની એકતામાં છે” યુનિટી માર્ચ રાષ્ટ્રીય એકતાની એજ ભાવનાને વધુ મજબૂત બનાવે છે. ચાલો, આપણે પણ તેમાં જોડાઈએ, સરદાર સાહેબના આદર્શો સાથે એક સમર્થ રાષ્ટ્ર બનાવીએ. #Sardar150 @Sardar150Yatra


રાષ્ટ્રીય એકતાનો ફરી ગૂંજ્યો સંદેશ, સરદાર સાહેબના વિચારો સાથે જોડાયો આખો દેશ ચાલો, યુનિટી માર્ચમાં સહભાગી બનીએ અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ #Sardar150 @Sardar150Yatra


સૌ નાગરિકોને બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ. આજના આ અવસરે ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના સૌ સભ્યોને વંદન પાઠવું છું. આવો, આપણે સૌ બંધારણના ઉચ્ચ મૂલ્યોને આત્મસાત કરી ભારતને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં મોખરે લાવવા સંકલ્પબદ્ધ બનીએ.

jitubhaiMLA's tweet image. સૌ નાગરિકોને બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ. આજના આ અવસરે ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના સૌ સભ્યોને વંદન પાઠવું છું. 

આવો, આપણે સૌ બંધારણના ઉચ્ચ મૂલ્યોને આત્મસાત કરી ભારતને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં મોખરે લાવવા સંકલ્પબદ્ધ બનીએ.

सांस्कृतिक पुनरुत्थान का धर्म-ध्वज 🚩🙏 #ayodhyarammandir


Loading...

Something went wrong.


Something went wrong.